Sunday, 24 March 2019

।।श्रीशिवरक्षा स्तोत्रम्।।



॥ श्रीशिवरक्षास्तोत्रम् ॥

श्री गणेशाय नमः ॥

अस्य श्रीशिवरक्षास्तोत्रमन्त्रस्य याज्ञवल्क्य ऋषिः ॥

श्री सदाशिवो देवता ॥ अनुष्टुप् छन्दः ॥

श्रीसदाशिवप्रीत्यर्थं शिवरक्षास्तोत्रजपे विनियोगः ॥
GrahRaj  -  Astrology
चरितं देवदेवस्य महादेवस्य पावनम् ।
अपारं परमोदारं चतुर्वर्गस्य साधनम् ॥ १॥

गौरीविनायकोपेतं पञ्चवक्त्रं त्रिनेत्रकम् ।
शिवं ध्यात्वा दशभुजं शिवरक्षां पठेन्नरः ॥ २॥

गंगाधरः शिरः पातु भालं अर्धेन्दुशेखरः ।
नयने मदनध्वंसी कर्णो सर्पविभूषण ॥ ३॥

घ्राणं पातु पुरारातिः मुखं पातु जगत्पतिः ।
जिह्वां वागीश्वरः पातु कंधरां शितिकंधरः ॥ ४॥

श्रीकण्ठः पातु मे कण्ठं स्कन्धौ विश्वधुरन्धरः ।
भुजौ भूभारसंहर्ता करौ पातु पिनाकधृक् ॥ ५॥

हृदयं शंकरः पातु जठरं गिरिजापतिः ।
नाभिं मृत्युञ्जयः पातु कटी व्याघ्राजिनाम्बरः ॥ ६॥

सक्थिनी पातु दीनार्तशरणागतवत्सलः 
उरू महेश्वरः पातु जानुनी जगदीश्वरः ॥ ७॥

जङ्घे पातु जगत्कर्ता गुल्फौ पातु गणाधिपः 
चरणौ करुणासिंधुः सर्वाङ्गानि सदाशिवः ॥ ८॥

एतां शिवबलोपेतां रक्षां यः सुकृती पठेत् ।
स भुक्त्वा सकलान्कामान् शिवसायुज्यमाप्नुयात् ॥ ९॥

ग्रहभूतपिशाचाद्यास्त्रैलोक्ये विचरन्ति ये ।
दूरादाशु पलायन्ते शिवनामाभिरक्षणात् ॥ १० ॥

अभयङ्करनामेदं कवचं पार्वतीपतेः ।
भक्त्या बिभर्ति यः कण्ठे तस्य वश्यं जगत्त्रयम् ॥ ११॥

इमां नारायणः स्वप्ने शिवरक्षां यथाऽऽदिशत् ।
प्रातरुत्थाय योगीन्द्रो याज्ञवल्क्यः तथाऽलिखत् ॥ १२॥

इति श्रीयाज्ञवल्क्यप्रोक्तं शिवरक्षास्तोत्रं सम्पूर्णम् ॥  




सुचना 📵यह लेख पौराणिक ग्रंथों अथवा मान्यताओं पर आधारित है अत: इसमें वर्णित सामग्री के वैज्ञानिक प्रमाण होने का आश्वासन नहीं दिया जा सकता। विस्तार में आप कार्यालय पर संपर्क करें।
    *📜ग्रहराज ज्योतिष कार्यालय📜*
   छाया रोड बालाजी कोम्प्लेक्स -3 माला भारतीय विद्यालय के सामने पोरबंदर-गुजरात
           
रविवार एवं सोमवार
               9727972119          शास्त्री  एच एच राजगुरू     *ज्योतिष-वास्तु-धार्मिकपुजा*
https://www.facebook.com/grahraj.astrology/
https://grahraj.blogspot.in/
https://www.youtube.com/results?search_query=grahraj+jyotish
https://twitter.com/grah_raj
hitu9grahgochar@gmail.com
मुलाकात के लिए पहले फोन पर Rg.  करवा ना जरुरि है।        *🙏🏻 हरि: ॐ तत्सत् 🙏🏻*



Saturday, 9 March 2019

होलाष्टक 2019 प्रारंभ

*होलाष्टक प्रारंभ 2019*
*ग्रहराज ज्योतिष कार्यालय*

इस समय होलाष्टक को ज्योतिष की दृष्टि एक होलाष्टक दोष माना जाता है

जिसमें विवाह, गर्भाधान, गृह प्रवेश, निर्माण, आदि शुभ कार्य वर्जित हैं

इस वर्ष विक्रम संवत् २०७५ और तथा इस वर्ष 2019 का होलाष्टक 13 मार्च फाल्गुन शुक्ल पक्ष (सुदी) सप्तमी तिथि, दिन बुधवार को प्रारंभ हो रहा है जो 20 मार्च होलिका दहन के साथ ही समाप्त हो जाएगा अर्थात्‌ आठ दिनों का यह होलाष्टक दोष रहेगा

जिसमें सभी शुभ कार्य वर्जित है।

विशेष रूप से इस समय विवाह, नए निर्माण व नए कार्यों को आरंभ नहीं करना चाहिए

ऐसा ज्योतिष शास्त्र का कथन है

अर्थात्‌ इन दिनों में किए गए कार्यों से कष्ट, अनेक पीड़ाओं की आशंका रहती है तथा विवाह आदि संबंध विच्छेद और कलह का शिकार हो जाते हैं या फिर अकाल मृत्यु का खतरा या बीमारी होने की आशंका बढ़ जाती है
*Dt-13/03/2019 (04:25am) से*
       *-dt 20/03/2019(09:00pm)तक*

*ग्रहराज ज्योतिष कार्यालय*
      छाया रोड बालाजी कोम्प्लेक्ष
           पोरबंदर - गुजरात
  9727972119/ 9904295248
            एच एच राजगुरू
    ज्योतिष-वास्तु- धार्मिक पुजा

*Grahraj Astrology*

Wednesday, 6 March 2019

રાહુગ્રહ રાશિ પરિવર્તન

*🌐રાહુગ્રહ રાશિ પરિવર્તન🌐*

*૭ માર્ચ ગુરૂવારે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે.*
GrahRaj Astrology
*રાહુ કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે અને કેતુ મકર રાશિથી ધનુ રશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.*

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રાહુ મિથુન રાશિમાં અનેકેતુ ધનુ રાશિમાં જ રહેશે.

ત્યારબાદ ફરીથી તેમની રાશિ પરિવર્તન થશે અને આ પોતાનુ ઘર બદલશે.   રાહુ-કેતુની આ રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને પ્રભાવિત કરશે.
 GrahRaj Astrology
ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય દ્વારા રાશિમુજબ જાણો તમારી રાશિને કેટલો મળશે લાભ ? શુ તમે બની શકશો માલામાલ

*મેષ* - નવી ઉર્જાનો સંચાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.  પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નાની યાત્રાઓ કરવી પડી શકે છે. તમારા ઈનકમના રસ્તા ખુલશે

*ઉપાય - આસમાની રંગના કપડા પહેરો*

*વૃષભ* - આર્થિક મામલે વધારો થશે.  આર્થિક વિચારમાં ફેરફાર થશે જે તમને લાભ અપાવશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે.  વિચારોમાં ટકરાવથી પાર્ટનરશિપમાં પરેશાની આવી શકે છે.

*ઉપાય - સ્ટીલના લોટા સફાઈ કર્મચારીને દાનમાં આપો*

*મિથુન* -  તમારા વ્યવ્હારમાં ચિડચિડાપણું આવશે. આર્થિક નિર્ણય લેવામાં અસમર્થ રહેશો. લાંબી દૂરીની યાત્રા કરવી પડી શકે છે.  ખર્ચ સતત વધશે અને ફાયદો ઓછો થશે.

*ઉપાય - ૧૦૦ ગ્રામ તાબા નો ટુકડો શનિવારે પીપળ નીચે દબાવી દો.  કોઈ સુહાગન સ્ત્રીને સૌભાગ્યની વસ્તુનુ દાન કરો.*
GrahRaj Astrology
*કર્ક* -  રાહુનુ રાશિ પરિવર્તન કર્ક માટે અશુભ છે.  બિઝનેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કામને કારણે ફાલતૂ યાત્રા કરવી પડશે.  આવનારા ૧૮ મહિના થોડા મુશ્કેલીભર્યા રહી શકે છે.

*ઉપાય - સતત ૪૩ દિવસ ૧૨ આસમાની ફુલ ગંદા નાળામાં ફેંકો*

*સિંહ* - આ રાશિ પરિવર્તનથી ઢગલો સફળતાઓ મળશે.  કેરિયરમાં સોનીરી તક મળશે.  વર્કપ્લેસ પર વિવાદની સ્થિતિ બનશે. પણ સ્થિતિ સંભાળી શકશો. બધા મામલામાં ધૈર્યથી કામ લો. તમને તમારા વિચારથી થોડો ફાયદો મળશે.

*ઉપાય - સરસ્વતી માં પર અડદ નો ભોગ ચઢાવો અને ગણેશજી પર દુર્વા ચઢાવો.*
 GrahRaj Astrology
*કન્યા* -  કેરિયર મામલે ઉતાર-ચઢાવ રહેશે.  આર્થિક દ્રષ્ટિકોણ પ્રત્યે સાવધ રહેવુ પડશે. એકાગ્રતાથી કામ કરવા પર ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે.  આઅર્થિક મામલા માટે ખૂબ સારુ રહેશે.

*ઉપાય - ગરીબ મજૂરને ભૂરા કપડા ભેટ કરો.*

*તુલા* - રાહુ ૯ માં ભાવમાં આવેલ રહેશે. સહયોગીઓ સાથે સંબંધોમાં કડવાશ ઉભી થઈ શકે છે. આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે.  ગેરકાયદેસર વસ્તુઓથી દૂર રહો. ખોટા કાર્યમાં પડી શકો છો સાવધ રહો.
 GrahRaj Astrology
*ઉપાય -  માતા સરસ્વતી પર ભૂરા ફુલ અને ગણપતિ પર દુર્વા તથા મીઠાઈ  ચઢાવો.*

*વૃશ્ચિક* -  રાહુ ૮ માં અને કેતુ બીજા ભાવમાં છે.  ગેરકાયદેસર સાધનોથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. તમારા વિચારથી વધુ લાભ થશે. પાર્ટનરશિપમાં થોડી શાંતિ બનાવીને રાખો.

*ઉપાય - સરસવના તેલ થી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.*

*ધનુ* - રાહુના ૭ માં ભાવમાં ગોચર કરશે.  આર્થિક પરેશાનીઓનો સામનો કરવાની હિમંત આવશે. આર્થિક વિવાદ પણ દૂર થશે.  તમે આગળ વધશેઓ અને સક્સેસ મળશે.  આવક વધશે.
 GrahRaj Astrology
*ઉપાય - લક્ષ્મી-ગણેશ અને સરસ્વતીની પૂજા કરો.*

*મકર* - રાહુ આપને ૬ સ્થાન ઉપર પસાર થાય છે
જે બીમારી, ઝગડા,તેમજ નકારાત્મક વિચાર તેમજ ઈર્ષા,ગુપ્તાતા તેમજ પરિશ્રમ કરાવે .

*ઉપાય* - ગણેશજી ની ઉપાસના કરવી ,ગ્રીન કલર ની સામગ્રી નું દાન કરવું,
તેમજ બુધવાર નું વ્રત કરવા થી ફાયદો જણાઈ.

*કુંભ* - રાહુ ૫ માં ભાવ અને કેતુ ૧ માં ગોચર કરશે.  લેખન સાથે જોડાયેલ લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે.  આર્થિક વિકાસની અનેક તક મળશે. તમારી યોજનાઓ સફળ રહેશે.   ધન લાભ થશે.  બેંક બેલેસ વધારવા માટે સમય ખૂબ સારો રહેશે.

*ઉપાય - ગરીબ બાલકોને અડદનુ દાન કરો,  કાળી ગાયને રીંગણ ખવડાવો .. તમારા સહયોગીઓને મીઠાઈ ખવડાવો.*

*મીન* - રાહુના ચોથા ભાવ અને કેતુના ૧૦ માં ભાવમાં ગોચર કરશે. નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડશે. જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તે નિષ્ફળ થઈ શકે છે. ખૂબ મહેનત કરીને તમે ટારગેટ પૂરી કરી શકો છો. કામ માટે યાત્રા કરવી પડશે. સફળતા જરૂર મળશે.

*ઉપાય - ઘરેના નોર્થ ઈસ્ટ દિશામાં ગણપતિનુ ચિત્ર લગાવો. ઘરના સાઉથ ઈસ્ટ દિશામાં સરસ્વતીનુ ચિત્ર લગાવો.*

*સૂચના:📵* આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પૂરાવાઓનું નિશ્ચય કરી શકાતું નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરી શકો છો.

*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*
       છાંયા રોડ , બાલાજી કોમ્પલેક્ષ,
        ભારતીય વિદ્યાલય ની સામે
               
ત્રીજા - માળે ૩
              પોરબંદર - ગુજરાત
            રવિવાર 🌸 સોમવાર
               ૯૭૨૭૯૭૨૧૧૯
     શાસ્ત્રી એચ. એચ. રાજ્યગુરૂ
*📜જ્યોતિષ-વાસ્તુ-ધાર્મિકપુજા📜*