Saturday, 14 January 2023

मकर संक्रांति 2023

*મકર સંક્રાંતિ સંદેશ*               
GrahRaj Astrology ज्योतिष-वास्तु-धार्मिकपूजा 
 ~ સવંત  ૨૦૭૯ ના પોષ સુદ -૦૮ રવિવારે  તા.. ૧૪ - ૧ - ૨૦૨૩ ના રોજ સુર્ય નારાયણ મોડી રાત્રીએ ૨૦.૪૬ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરે છે, 
તેથી પુણ્ય કાર્ય તારીખ ૧૫-૦૧-૨૦૨૩ રવિવાર સવારથી કરવાનુ છે 

*મકર સંક્રાંતિ ની અવસ્થા વિગત નીચે મુજબ છે*
~ નક્ષત્ર -  ચિત્રા
~ યોગ - શુકર્મા
~ કરણ - બાલવ
~ રાશિ - મકર 
~ સંક્રાંતિ નું વાહન - વાઘ
~ સંક્રાંતિ નું ઉપવાહન - ઘોડો
~ વસ્ત્ર -  પીળુ 
~ તિલક - કેસર નું
~ જાતી - સર્પ ની
~ પુષ્પ - જુઇ નું
~ અવસ્થા - કુમારી 
~ સ્થિતિ- બેઠેલી 
~ આભુષણ - મોતીના 
~ ભોજનપાત્ર - રૂપુ
~ ભક્ષણ - દુધપાક
~ કંચુકી - પણૅ 
~ આયુધ - ગદા 
~ નામ - મંદાકિની

~ આગમન - દક્ષિણ
~ ગમન - ઉતર
~ મુખ -  પશ્ચિમ
~ દ્રષ્ટિ -  ઈશાન
~~~~~~~~~~~~~~~
 = મકર સંક્રાંતિ માં કઈ રાશિ વાળા ને શું દાન આપવું તે નીચે મુજબ છે ... =

*~ રાશિ - મેષ, કન્યા, વૃશ્ચિક*
*~રાશિ અક્ષર‌= અ,લ,ઇ,- પ,ઠ,ણ - ન,ય*
~ આ રાશિ વાળા ઓને પીળા રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે , સોનું , ચણાની દાળ, તુવેર દાળ, પીળુ કાપડ, પીતળ ના વાસણ તથા તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું... 
      ●●●●●
*~ રાશિ - વૃષભ, મકર, સિંહ*
*~ અક્ષર - બ,વ, ઉ - ખ,જ - મ,ટ*
 ~ આ રાશિ  વાળા ઓને સફેદ રંગ ની વસ્તુ નું દાન કરવું જેમ કે ચાંદી,ઘી,ખાંડ ચોખા,સફેદ કાપડ, તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું... 
      ●●●●●
*~ રાશિ - કકઁ, ધન, મીન* 
*~ અક્ષર - ડ,હ - ભ,ધ,ફ,ઢ,-દ,ચ,ઝ,થ*
~ આ રાશિ વાળા ઓને લાલ રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે ત્રાંબા ના વાસણ,ઘઉં, ગોળ, બોર, ખજુર, લાલ કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું.. 
     ●●●●●
*~ રાશિ - મિથુન, તુલા, કુંભ*
*~ અક્ષર - ક,છ,ઘ - ર,ત - ગ,શ,સ* 
~ આ રાશિવાળા ઓને કાળા રંગની વસ્તુ નું કરવું જેમ કે કાંસા ના વાસણ,સ્ટીલ ના વાસણ,અડદ, કાળા તલ,કાળું કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..
*મંકર સંક્રાંતિના દિવસે દાન  જરૂર કરવું*
    
*સૂચન📵:*

*આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પુરાવાની ખાતરી આપી શકાતી નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરો.*
✨✨🍃✨✨🍃✨✨
*"જ્યોતિષ શાસ્ત્ર ભાગ્યને બદલતું નથી પરંતુ કર્મ માર્ગ બતાવે છે, અને તેમાં કોઈ શંકા નથી કે ભાગ્યને યોગ્ય કાર્ય દ્વારા બદલી શકાય છે." હરિ ૐ🙏🏻*

*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*

*🌐જ્યોતિષ♻વાસ્તુ♻ધાર્મિકપૂજા🌐*

  છાયા રોડ બાલાજી કૉમ્પ્લેક્સ -3 માળે

        ભારતીય વિદ્યાલય ની સામે 

      પોરબંદર - ગુજરાત- ૩૬૦૫૭૫

            રવિવાર અને સોમવાર

               9727972119

         શાસ્ત્રી એચ.એચ. રાજગુરુ

    

*જ્યોતિષ - વાસ્તુ-ધાર્મિક પૂજા*

https://www.facebook.com/grahraj.astrology/

https://grahraj.blogspot.in/

https://www.youtube.com/results?search_query=grahraj+jyotish

https://twitter.com/grah_raj

hitu9grahgochar@gmail.com

મુલાકાત માટે પહેલા ફોન કરી ને મળવું.

       *🙏🏻શ્રીહરિ:🙏🏻*